યોજનાનું નામ:અનુસૂચિત જાતિના M.phil & Ph.D. ના વિદ્યાર્થીઓને મહાનિબંધ માટે સહાય (મહારાજા સયાજીરાવ ગાયકવાડ શિષ્યવૃત્તિ) (બીસીકે-૧૧). |
પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- વિદ્યાર્થીઓ M.Phil, P.hd કરતા હોવા જોઇએ.
- વિદ્યાર્થી દ્રારા થીસીસ રજુ કરવાની શરતે આ સહાય ચુકવવામાં આવે છે.
- આવક મર્યાદા: રૂ. ૬ લાખ.
|
સહાયનું ધોરણ |
- M.Phil માટે માસિક રૂ. ૨૫૦૦/- (૧૦ માસ માટે)
- P.hd માટે માસિક રૂ. ૧૦,૦૦૦/- (૧૦ માસ માટે)
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ: |
- વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહે છે.
(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
.
|
અમલીકરણ કચેરી: |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
અદ્યતન ઠરાવો: ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1 | 05/12/1997 | SCW/573162/G | ડાઉનલોડ | 2 | 28/03/2008 | AJK/1307/2166/G | ડાઉનલોડ | 3 | 11/04/2022 | AJK/102021/514534/NB14/G | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |