રાજ્યમાં કુલ ૨૮ આદર્શ નિવાસી શાળાઓ ચાલે છે. અને ૨૨૨૯ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. |
પાત્રતાના માપદંડો |
- (આવક મર્યાદા નથી.)
- ધો. ૮માં ૫૦ ટકા મેળવનાર વિદ્યાર્થીને મેરિટ મુજબ પ્રવેશ.
|
સહાયનું ધોરણ |
- અનુસૂચિત જાતિનાં ધોરણ ૯ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને રહેવા, જમવાની અને ભણવાની વિના મૂલ્યે સવલતો પુરી પાડવી.
|