નવીનતમ સુધારો

પ્રસ્તાવના

.

ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા.૨૬/૬/૨૦૦૧ના ઠરાવ ક્રમાંક:અવક/૧૦૯૮/૨૨૦૧/જથી અનુસૂચિત જાતિઓમાં અતિપછાત જાતિના લોકો અન્‍ય જાતિઓની સરખામણીમાં ચોકકસ પ્રગતિ કરી શકે અને તેમનો આર્થિક ઉત્‍કર્ષ થઇ શકે તે માટે અતિપછાત જાતિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ. સરકારશ્રીના તા.૨૧/૯/૨૦૧૨ના ઠરાવથી બેચરસ્‍વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું ગુજરાત અનુ.જાતિ અતિપછાત વિકાસ નિગમમાં કાર્યરત કરેલ છે જેનું હવે ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ) નવું નામ ભિધાન કરેલ છે...

વધુ વાંચો...

કલ્યાણ યોજનાઓનું અન્વેષણ કરો

પદાધિકારીઓ

શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
માનનીય કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
શ્રી ભીખુસિંહ પરમાર
શ્રી ભીખુસિંહ પરમાર
માનનીય રાજ્ય મંત્રી,ગુજરાત સરકાર
શ્રી મોહમ્મદ શાહિદ, (IAS)
શ્રી મોહમ્મદ શાહિદ, (IAS)
પ્રિન્સિપલ સેક્રેટરી

ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India