મુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસ
A-
A
A+
English
|
ગુજરાતી
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
નિયામક, સમાજ સુરક્ષા
કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
અભિપ્રાય
સાઈટમેપ
માહિતી મેળવવાનો અધિકાર
ખર્ચ પત્રક
લાભાર્થી
વીસ મુદ્દાનો કાર્યક્રમ
મુખ્ય પૃષ્ઠ
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
બજેટ
સમાચાર
ફોટો ગેલેરી
યોજનાઓ
શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
નિર્દેશન અને વહીવટ
ગરીબી નાબૂદી કાર્યકમ
શાળાઓ અને આશ્રમ શાળાઓ
આદર્શ નિવાસી શાળાઓ
જિલ્લાવાર આશ્રમશાળાઓ અને
માન્ય બાળકોની સંખ્યાની વિગત
છાત્રાલયો
ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો
અનુસૂચિત જાતિની શાળાઓની
જિલ્લાવાર માહિતી
ઈ-સીટીઝન
આર.સી.પી.એસ એક્ટ
નાગરિક અધિકાર પત્ર
કાયદા અને નિયમો
જાતિ પ્રમાણપત્ર એક્ટ
અન્ય
મહત્વપૂર્ણ લિંક્સ
સંપર્ક
Search
Search Button
હોમ
અમારા વિશે
નાગરિક અધિકાર પત્ર
સિધ્ધાંતો
સિધ્ધાંતો
પ્રિન્ટ
શેર કરો
નાગરિક અધિકારપત્રના સિધ્ધાંતો
નાગરિકોની ફરિયાદ અને રજૂઆતોનો ત્વરીત અને ન્યાયપૂર્ણ ઉકેલ.
દરજજાપૂર્ણ કાર્ય અભિવ્યકિત નકકી કરી તેનું લોક પ્રસારણ.
ગુણવત્તાસભર સેવાનું વચન.
સુલભ રીતે માહિતી સંચાર.
કર્મચારી-અધિકારીઓનો સૌજન્યપૂર્ણ વ્યવહાર.
નાગરિકોની અગ્રતાને ઓળખવી.
નાગરિકોની હાડમારીઓના નિરાકરણ માટે લોકભોગ્ય પધ્ધતિ.
નાગરિકોની સહભાગિતાને કાળજીપૂર્વક ચકાસવી.
ઉદ્ધોષણા
કલ્યાણ રાજ્યના માર્ગદર્શક સિધ્ધાંતોને વરેલી આપણી લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં અનુસૂચિત જાતિનાં કલ્યાણની વિશેષ કામગીરી કરવાની ફરજ બંધારણમાં રાજ્યના શિરે અંકિત કરવામાં આવેલી છે. તેના ભાગરુપે રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રે અનુસૂચિત જાતિની કલ્યાણની પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે નિભાવી રહી છે. અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું, સીધી રીતે રાજ્યની અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્યરત છે તે માટેની યોજનાઓના અમલને પારદર્શક, લોકાભિમુખ, સરળ, કાર્યક્ષમ, પ્રમાણિક અને પરિણામલક્ષી બનાવવાના ઉદેશથી નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્રારા આ નાગરિક અધિકારપત્ર ઘોષિત કરવામાં આવે છે. આ અધિકારપત્ર વહીવટી તંત્રની વ્યવસ્થાથી અવગત કરાવી આ વહીવટી તંત્રને અનુસૂચિત જાતિ કલ્યાણ માટે પ્રેરિત કરી, ગતિમાં લાવવાની બર્હિમુખ આંકાક્ષા આ ઘોષણા પત્રમાં રાખવામાં આવે છે તે ફકત ન્યાયસંગત ના રહેતા નૈતિક પ્રતિબધ્ધતા દાખવે છે.
નાગરિક અધિકાર પત્ર
સિધ્ધાંતો
અધિકારો
અપેક્ષાઓ
Accessibility options by UX4G
Text To Speech
Bigger Text
Small Text
Line Height
Highlight Links
Text Spacing
Dyslexia Friendly
Hide Images
Cursor
Light-Dark
Invert Colors
Reset All Settings
Created by
Accessibility Options
English
English
Gujarati (ગુજરાતી)
Hindi (हिन्दी)
Powered by
Rate this translation
Would you like to provide feedback
Submit