યોજનાનું નામ:અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભારત સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (બીસીકે-૬.૧)(કેન્દ્ર પુરસ્કૃત) |
પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની ગાઇડલાઇનાની તમામ શરતો પરીપૂણ કરતા હોવા જોઇએ.
- આવક મર્યાદા: રૂ.૨.૫૦ લાખ.
|
સહાયનું ધોરણ |
Data Table
ગૃપ |
હોસ્ટેલર | ડેસ્કોલર | એ | ૧૩૫૦૦ | ૭૦૦૦ | બી | ૯૫૦૦ | ૬૫૦૦ | સી | ૬૦૦૦ | ૩૦૦૦ | ડી | ૪૦૦૦ | ૨૫૦૦ | |
- ઉક્ત એલાઉન્સ ઉપરાંત માન્ય ટ્યુશનફી તથા માન્ય અન્ય ફી મળવાપાત્ર,વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ એલાઉન્સ મળવાપાત્ર.
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ: |
- (વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહે છે.)(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
|
અમલીકરણ કચેરી: |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
અદ્યતન ઠરાવો: ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1 | 30/03/2021 | 14011/04/2019-SCD-V(Part-I) | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |