બીસીકે-પ : અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (ભગવાન બુધ્ધ શિષ્યવૃત્તિ) (બીસીકે-૫) |
પાત્રતાના માપદંડો |
- માત્ર અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીને મળવાપાત્ર.
- ડિપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૦ અથવા ૧૨ની પરીક્ષામાં ૫૦ % કે થી વધુ Percentile હોવા જોઇએ.
- સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૨માં ૫૦ % કે થી વધુ Percentile હોવા જોઇએ.
- ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની ગાઇડલાઇનની તમામ શરતો પરીપૂર્ણ કરતા હોવા જોઇએ.
- આવક મર્યાદા: રૂ. ૨.૫૦ લાખથી વધુ આવક હોવી જોઇએ.
|
સહાયનું ધોરણ: |
- નીચે મુજબનુ ગૃપવાર એકેડેમીક એલાઉન્સ મળવાપાત્ર
|
Data Table
ગૃપ | હોસ્ટેલર | ડેસ્કોલર | એ | ૧૩૫૦૦ | ૭૦૦૦ | બી | ૯૫૦૦ | ૬૫૦૦ | સી | ૬૦૦૦ | ૩૦૦૦ | ડી | ૪૦૦૦ | ૨૫૦૦ | | - ઉક્ત એલાઉન્સ ઉપરાંત માન્ય ટ્યુશનફી તથા માન્ય અન્ય ફી મળવાપાત્ર,વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ એલાઉન્સ મળવાપાત્ર
| અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ: | - વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહે છે.(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
| અમલીકરણ કચેરી: | - સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
| અદ્યતન ઠરાવો: ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1
| 05/04/2018 | AJK/102017/714234/NB28/G | ડાઉનલોડ | 2
| 09/02/2022 | AJK/102011/NB30/G | ડાઉનલોડ | 3
| 08/04/2022 | AJK/172022/0001/NB48/G | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |