યોજનાનું નામ |
- ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય(બીસીકે-૩)
|
પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ
- વિદ્યાર્થી પસંદ/નક્કી કરેલ શાળામાં અભ્યાસ કરતા હોવા જોઇએ.
- વિદ્યાર્થીની કૌટુંબીક આવક ગરીબી રેખા માટે નક્કી થયેલ આવકના દસગણા કરતા વધુ હોવી જોઈએ નહીં.
(ગ્રામ્ય વિસ્તાર માટે:રૂ.૬,૦૦,૦૦૦/- & શહેરી વિસ્તાર માટે:રૂ.૬,૦૦,૦૦૦/)
- દર વર્ષે ધોરણ-૮ અથવા ધોરણ-૧૧માં દાખલ થતા વિઘાર્થીઓને એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
- બાલાચડી સ્કુલ, જામનગર અને સૈનિક સ્કુલ, ખેરવામાં ધો-૬ માટે પણ સહાય મળવાપાત્ર.
|
સહાયનું ધોરણ |
- રૂ. ૫૦,૦૦૦/- અથવા ખરેખર ખર્ચની રકમ બેમાંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર.
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તેમજ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર
|
અમલીકરણ કચેરી |
- નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર
|