- ઉચ્ચ અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓને માળખાકીય સવલતો પૂરી પાડવી.
- જે સ્થળે ભાડાનાં મકાનોમાં સરકારી છાત્રાલયો ચાલતાં હોય ત્યાં જમીન મેળવી છાત્રાલયો માટે મકાન બાંધકામ કરવા.
- ચાલુ સાલે રાજ્યમાં નીચેના જિલ્લાઓમાં કુમાર છાત્રાલયો બાંધવાનું આયોજન છે.
- આદિપુર, કચ્છ
- ગારીયાધાર, ભાવનગર
- વલ્લભ વિદ્યાનગર સંકુલ -૧
- વલ્લભ વિદ્યાનગર સંકુલ -૨
- વલ્લભ વિદ્યાનગર (પી.જી.)
- ગોંડલ જી. રાજકોટ
- કડી જી.મહેસાણા
- સેક્ટર -૧૫ ગાંધીનગર
- સમરસ કુમાર છાત્રાલય, હિમતનગર
- સમરસ કુમાર છાત્રાલય, પાટણ
- નરસિહ ભગત છાત્રાલય, પાલડી, અમદાવાદ
|