યોજનાનું નામ |
- સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલ વાલીઓના બાળકોને પૂર્વ એસ.એસ.સી.શિષ્યવૃત્તિ (મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ) (બીસીકે-૪) (કેંદ્ર પુરસ્કૃત).
|
પાત્રતાના માપદંડો |
- સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલ વાલીના બાળકોને મળવાપાત્ર.
- કોઇ આવકમર્યાદા નથી.
|
સહાયનું ધોરણ |
ધોરણ | ડેસ્કોલર | હોસ્ટેલર | ધો.૧ થી ૧૦ | રૂ. ૩૫૦૦/- | - | ધો. ૩ થી ૧૦ | | ૮૦૦૦ | |
૧૦% દિવ્યાંગ એલાઉન્સ મળવાપાત્ર |
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ |
- સંબધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે.(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in).
|
અમલીકરણ કચેરી |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી.
|