મુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસ
A-
A
A+
English
|
ગુજરાતી
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
નિયામક, સમાજ સુરક્ષા
કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
અભિપ્રાય
સાઈટમેપ
માહિતી મેળવવાનો અધિકાર
ખર્ચ પત્રક
લાભાર્થી
વીસ મુદ્દાનો કાર્યક્રમ
મુખ્ય પૃષ્ઠ
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
બજેટ
સમાચાર
ફોટો ગેલેરી
યોજનાઓ
શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
નિર્દેશન અને વહીવટ
ગરીબી નાબૂદી કાર્યકમ
શાળાઓ અને આશ્રમ શાળાઓ
આદર્શ નિવાસી શાળાઓ
જિલ્લાવાર આશ્રમશાળાઓ અને
માન્ય બાળકોની સંખ્યાની વિગત
છાત્રાલયો
ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો
અનુસૂચિત જાતિની શાળાઓની
જિલ્લાવાર માહિતી
ઈ-સીટીઝન
આર.સી.પી.એસ એક્ટ
નાગરિક અધિકાર પત્ર
કાયદા અને નિયમો
જાતિ પ્રમાણપત્ર એક્ટ
અન્ય
મહત્વપૂર્ણ લિંક્સ
સંપર્ક
Search
Search Button
હોમ
યોજનાઓ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
બીસીકે-પ૦ : ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)
બીસીકે-પ૦ : ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)
પ્રિન્ટ
શેર કરો
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો - ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
યોજના શરૂ થયાનું વર્ષ: ૧૯૯૯
પાત્રતાના માપદંડો
આ યોજના હેઠળ લાભ મેળવતાં લાભાર્થી ફક્ત અનુ.જાતિના અને ઘરવિહોણા હોવા જોઇએ
લાભાર્થી પાસે પોતાની માલીકીનો પ્લોટ અથવા રહેવાલાયક ન હોય તેવું કાચુંગારમાટીનું / ઘાસ પૂળાનું / કુબા ટાઈપનું / જર્જરિત મકાન હોવું જોઇએ
અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યકિતના નામે હાલ ભોંયતળીયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન / મકાન માલિકની સંમતિથી ઉપરના માળે મકાન બાંધે તો તેને પણ આ યોજના હેઠળ લાભ આપી શકાશે.
લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
શૌચાલય માટે જેમને રૂ.૧૨,૦૦૦/- ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએે.
શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ।.૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
ગ્રામ્ય વિસ્તારમાં રૂ।.૭,૦૦,૦૦૦/- નો વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે.
શહેરી વિસ્તારમાં રૂ।.૧૦,૦૦,૦૦૦/- વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે.
ડૉ.આંબેડકરઆવાસયોજના હેઠળ લાભ મેળવવા માટે https://esamajkalyan.gujarat.gov.inઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સહાયનું ધોરણ
મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ૨૦,૦૦૦/
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
બીસીકે-૪૭ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
બીસીકે-૪૯ : ર્ડા.આંબેડકર ભવનોનો નિભાવ અને વિકાસ
બીસીકે-૪૯એ : આંબેડકર ભવનમાં બાંધકામમાં સુધારા વધારા
બીસીકે-પ૦ : ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)
બીસીકે-પ૧ : શહેરી વિસ્તારોમાં ગૃહ નિર્માણ માટે નાણાંકીય સહાય(ડૉ. આંબેડકર આવાસ યોજના)
બીસીકે-પર : વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, વણકર સાધુ, અનુસૂચિત જાતિ બાવા, તુરી-તુરીબારોટ, ગરો-ગરોડા,
બીસીકે -૫૪ : ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા નાણાંકીય સહાય.
બીસીકે-પ૫ : અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાંકીય સહાય.
બીસીકે-પ૭ : માઇ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના
બીસીકે-૫૮ : સમાજ શિક્ષણ શિબીરો
બીસીકે-૬૦ : નાગરિક એકમ / વહીવટ
બીસીકે-૬૦એ : નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫ અને અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ હેઠળ વીર મેધમાયા ખાસ
બીસીકે-૬૧ : અનુસૂચિત જાતિઓ માટે સંશોધન એકમ
બીસીકે-૬૨ : સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય)
બીસીકે-૬૨એ : બીજરૂપ અંદાજપત્ર-સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના
Accessibility options by UX4G
Text To Speech
Bigger Text
Small Text
Line Height
Highlight Links
Text Spacing
Dyslexia Friendly
Hide Images
Cursor
Light-Dark
Invert Colors
Reset All Settings
Created by
Accessibility Options
English
English
Gujarati (ગુજરાતી)
Hindi (हिन्दी)
Powered by
Rate this translation
Would you like to provide feedback
Submit