- મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ
- અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૬,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ
- મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે
- અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે
- મરણ પામનાર વ્યક્તિન કુંટુંબ કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે
|