- અરજદારશ્રી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- ટી.બી, કેન્સર, એઈડ્સ અને રકતપિત્તના
રોગના દર્દી જયાં સારવાર લેતાં હોય તેવા સરકારી દાકતર અથવા સરકાર માન્ય દવાખાના ના
દાકતરનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનુ રહેશે.
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.
૬,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/-.
|