- આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
- ધાર્મિક લઘુમતી મુસ્લીમ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી, બૌધ્ધ ધર્મના ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓને આગળના પરીક્ષામાં ૫૦ % માર્કસ, પિતા / વાલીની વાર્ષિક રૂા.૧.૦૦ લાખની આવક મર્યાદા ધ્યાને લઇ ભારત સરકારના લક્ષ્યાંક મુજબ યોજનાના માપદંડોને ધ્યાને લઇ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
- વર્ષ ૨૦૧૪-૧૫થી ૧૦૦ % કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
|