બીસીકે-૩૨સી અનુ.જાતિના તબીબી સ્નાતકોને એમ.બી.બી.એસ, બી.એચ.એ.એમ.,બીએ.એમ.એસ, બી.ડી.એસ(ડેન્ટલ) તથા હોમિયોપેથી ડોક્ટરને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન સહાય યોજના |
યોજનાનો હેતુ |
- ર્ડા.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (એમ.બી.બી.એસ/બી.એસ.એ.એમ/બી.એ.એમ.એસ/ બી.એ.એમ(આર્યુવેદ)/ બી.ડી.એસ(ડેન્ટલ) હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને ) મેળવેલ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે રૂ.૨,૫૦,૦૦૦/- લાખ લોન ૪ ટકાના દરે અને રૂ.૨૫,૦૦૦/- ની સહાય તથા આ યોજનામાં હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )લોન/ સહાય
- યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૭૬
|
પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ
- અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહી
- આ યોજનાનો લાભ કુટુંબની એક જ વ્યકતિને એક જ વખત મળવાપાત્ર થશે
- અન્ય વ્યકિતની ભાગીદારી માલુમ ૫ડશે તો અરજદાર પાસેથી તમામ લોન સહાય તથા અન્ય ખર્ચ વસુલ કરવામાં આવશે.
- અરજદારને લોન મંજુર કર્યા બાદ ૧૨ માસ ૫છી માસિક રૂા.૫,૦૦૦/-ના હપ્તેથી ૫રત વસુલ કરવામાં આવશે
- અરજદારને સરકારી સહાય મળ્યા બાદ ૩ માસમાં દવાખાનું શરૂ કરવાનું રહેશે
- હોમીયોપેથીક ડૉકટરોએ ફકત શુધ્ધ હોમીયોપેથીકમા જ પ્રૅકટીશ કરવાની રહેશે
|
સહાયનું ધોરણ |
- રૂ.૨,૫૦,૦૦૦/- લાખ લોન ૪ ટકાના દરે અને રૂ.૨૫,૦૦૦/- ની લોન/ સહાય
|
ઓનલાઇન યોજનાની માહિતી |
|