આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે. - પ્રવેશની કામગીરી
- પરિણામની કામગીરી
- મકાન ભાડા મંજુર કરવા / રીન્યુ કરવા અંગેની કામગીરી
- ભોજન ટેન્ડરની કામગીરી
- સાંસ્કૃતિક કાર્યક્રમો / રમતોત્સવનું આયોજન
- નિવાસી શાળાઓ માટે સરકારી મકાન બનાવવાની કામગીરી
- આદર્શ નિવાસી શાળાઓ ખાતે ભૌતિક સુવિધા વધારવા તથા મંજુરી મેળવવા અંગેની કામગીરી
|