ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે ગુજરાત અનુસુચિત જતી વિકાસ નિગમ અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અન્વયે વ્યાજ અને દંડનિય વ્યાજ માફ કરવા બાબત.ઠરાવ ક્રમાંક : અવક/૧૪૨૦૧૫/૧૩૧૭૦૧/જ