સને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન મૂળ ગુજરાતના વતનીઓ પાકિસ્તાનમાંથી શરણાર્થી તરીકે આવેલા છે તે પૈકીના અનુ.જાતિના લોકોને જાતિ પ્રમાણપત્ર તેમજ અનુ.જાતિ તરીકેના લાભો આપવા બાબત.સુધારા ઠરાવ ક્રમાંક : પરચ/૧૧૨૦૧૨/૭૦૦૩૦૮/હ