વર્ષ ૨૦૨૩-૨૪માં સીધા ધિરાણ યોજના હેઠળ નિગમોના લાભાર્થીઓને વિવિધ ધંધા/ વ્યવસાય/ શૈક્ષણિક પ્રવ્રૂતિઓ માટે ધિરાણ આપવા જોગવાઈ થયેલ રુ.૫૦૦૦.૦૦ લાખ નિયામકશ્રી, અ.જા.ક. પ્રભાગ હેઠળના ત્રણ નિગમોને હવાલે કરવા બાબત.
ઠરાવ ક્રમાંક :- SJED/NIR/e-file/17/2023/0050/J Section