આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે. - જાતિ પ્રમાણપત્ર ખરાઈને લગતી કામગીરી
- અન્ય પછાત વર્ગોના પંચની કામગીરી
- રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની કામગીરી
- પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની કામગીરી અને પી.ડબલ્યું.આર -૨૧૯ ની કામગીરી
- નોન કિમિલીયોર ને લગતી કામગીરી
- તમામ સમિતિની કામગીરી
- માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂં, સાત ફેરા સમૂહ લગ્ન, ર્ડાકટર-વકીલ, તબીબી સહાય જેવી વ્યક્તિલક્ષી યોજનાઓની કામગીરી
- ૧પ મુદ્દા લઘુમતી કાર્યક્રમ
- સમાજ શિક્ષણ શિબીર
- કવિ સાહિત્ય પ્રકાશન માટે સહાયની કામગીરી
- કલાકૌશલ્ય માટે સહાયની કામગીરી, બેંકેબલ એવોર્ડ
- બેંકેબલ ને લગતી કામગીરી
- એવોર્ડ વિષયક કામગીરી
|