મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
નિયામક, સમાજ સુરક્ષા
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તરઅભિપ્રાય સાઇટમેપમાહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • સિધ્ધિઓ
    • બજેટ
    • મીડિયા
  • નીતિ
    • કાયદાઓ અને નિયમો
    • ઠરાવો
    • પરિપત્રો
    • આરટીઆઈ - ૨૦૦૫
    • સિનિયોરીટી લિસ્ટ
    • કાર્યવાહી નોંધ
    • ભરતી નિયમો
    • અધિસુચના
  • યોજનાઓ
    • બાળકલ્યાણ
    • દિવ્યાંગ કલ્યાણ
    • વૃધ્ધ કલ્યાણ
    • આર્થિક ઉત્કર્ષ
  • સંસ્થાઓ/કેન્દ્રો
    • બાળ કલ્યાણ સંસ્થાની વિગત
    • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        સરકારી સંસ્થાઓ
      • દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
        ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્થાઓ
      • માનસિક બિમારીમાંથી
        સારવાર લીધા બાદ સાજા
        થયેલ સ્ત્રી/પુરૂષોનું પુનઃસ્થાપન ગૃહ
      • દિવ્યાંગ અધિકાર અધિનિયમ-૨૦૧૬ મુજબ પ્રમાણપત્ર ધરાવતી સંસ્થાઓ.
    • વૃધ્ધાશ્રમો
    • ભિક્ષુક ગૃહ
  • સંપર્ક
  • હોમ
  • યોજનાઓ
  • દિવ્યાંગ કલ્યાણ યોજના
  • દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)

દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)

  • પ્રિન્ટ
  • શેર કરો
  • દિવ્યાંગ કલ્યાણ યોજના

  • દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના
  • દિવ્યાંગ સાધન સહાય યોજના
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના
  • દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
  • ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજના
  • અસ્થિવિષયક દિવ્યાંગો માટે ટુ-વ્હીલર ખરીદવા માટેની સહાય યોજના
  • સંત સુરદાસ યોજના
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના
  • નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના
  • બૌધ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાય આપવાની યોજના
લાભ મેળવવાની પાત્રતા?
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ.
  • સમાજ સુરક્ષા ખાતાનું દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવનાર વ્યક્તિ.
લાભ શું મળે ?
  • આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમ દિવ્યાંગ બને તો આ યોજનાનો લાભ વિમા પોલિસીની શરતોને આધીન રહીને મળવા પાત્ર છે, જેમાં લાભાર્થીને રૂ.૧ લાખ સુધીનું વિમા કવચ નીચે મુજબ મળવાપાત્ર છે.
ક્રમ નં સહાયની વિગત
૧ અકસ્માતના કારણે મૃત્યુ /કાયમી,સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા
૨ અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/ પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા(આંખના કિસ્સામાં આંખની સંપૂર્ણ ૧૦૦ ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગના કિસ્સામાં ઘુંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોવો જરૂરી છે)
૩ અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા
૪ અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા
લાભ મેળવવા અરજી કોને કરવી ?
  • અરજદાર તરફથી અકસ્માત મુત્યુ/ દિવ્યાંગતાની તારીખથી ૯૦ દિવસની અંદર નિયત નમૂનામાં આધાર પુરાવા સાથેની વળતરની અરજી નોડલ ઓફિસરને મળે તે તારીખથી દિન-૩૦ માં જરૂરી ચકાસણી કરી તેમનાં પ્રમાણપત્ર તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથે વીમા નિયામકશ્રીની કચેરી/વીમા કંપનીને મોકલી આપવાની રહેશે. પરંતુ જો પ્રાથમિક તબક્કે આ યોજનાના ઠરાવની જોગવાઇઓ ધ્યાને લેતા અરજી ગ્રાહ્ય રહી શકે તેમ હોય નહી તો યોજનાના સંબંધિત નોડલ અધિકારીએ તેની કક્ષાએથી જ ફરજીયાત નકારવાની રહેશે તથા તેની જાણ અરજદારને બારોબાર કરવાની રહેશે. આ રીતે નોડલ અધિકારીને દાવો નકારવાની સત્તા છે.
  • આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમ દિવ્યાંગ બને તો આ યોજનાનો લાભ વિમા પોલિસીની શરતોને આધીન રહીને મળવા પાત્ર છે, જેમાં લાભાર્થીને રૂ.૪ લાખ સુધીનું વિમા કવચ નીચે મુજબ મળવાપાત્ર છે.
ડિજિટલ ગુજરાત

NSAP

ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
vibrantgujarat
Digital India
PM Cares
અમારા વિશે
પ્રસ્તાવના
અન્ય કાયદાકીય પ્રવૃતિઓ
વહીવટી માળખું
સિધ્ધિઓ
બજેટ
મીડિયા
યોજનાઓ
બાળકલ્યાણ
દિવ્યાંગ કલ્યાણ
વૃધ્ધ કલ્યાણ
આર્થિક ઉત્કર્ષ
નીતિ
કાયદાઓ અને નિયમો
ઠરાવો
પરિપત્રો
આરટીઆઈ - ૨૦૦૫
સિનિયોરીટી લિસ્ટ
કાર્યવાહી નોંધ
ભરતી નિયમો
અધિસુચના
આરસીપીએસ એકટ
સંસ્થાઓ/કેન્દ્રો
બાળ કલ્યાણ સંસ્થાની વિગત
દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત
વૃધ્ધાશ્રમો
ભિક્ષુક ગૃહ
સંપર્ક

નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી બ્લોક-નં-૧૬, ભોય તળિયે, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૬૩૦૯

top
©2021 નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy([ciplresval:Hyperlinking Policy]) Copyright Policy([ciplresval:Copyright Policy]) Terms & Conditions ડિસ્ક્લેમર Web Information Manager સાઈટમેપLatest Updates

મુલાકાતીઓ

1634989

છેલ્લે થયેલ સુધારો

12 ડિસે 2025

Accessibility options by UX4G

 
Created by logo