સહાય મેળવવાની પાત્રતા ? |
- ૫૦% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સિ અને ઓટીઝમ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
|
- ૦ થી ૭૯ વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળવાપાત્ર છે.
|
લાભ શું મળે ? |
- આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે.
|
- અરજદારને સહાય પોસ્ટ /બેંક ખાતા ડી.બી .ટી. મારફત ચૂકવવામાં આવે છે
|
આ યોજનામાં અરજી પત્રક |
- આ યોજના હેઠળ અરજી પત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી મેળવી સંપૂર્ણ વિગતો ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ રજૂ કરવાનું રહેશે.
|
- ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી મંજુર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.
|