પાત્રતાના માપદંડો |
- આશ્રમશાળાઓ ધો. ૧ થી ૮ ના વિઘાર્થીઓ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
- વિઘાર્થી ધોરણ ૧ થી ૮ માં ભણતો હોવો જોઇએ.
- વિઘાર્થી વિકસતી જાતિ લધુમતી કે વિચરતી-વિમુકત જાતિનો હોવો જોઇએ.
- પ્રવેશ માટે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ સુધી હોવી જોઈએ.
|
સહાયનું ધોરણ |
- નિભાવ ગ્રાન્ટ વિઘાર્થી દિઠ માસિક રૂ. ૧૫૦૦/- દસ માસ સુધી
- ચાર શિક્ષકો પે બેન્ડ રૂ. ૫૨૦૦-૨૦૨૦૦/- ગ્રે. પે રૂ. ૨૪૦૦/- ના પગાર ધોરણ મુજબ. તા ૭-૧૧-૨૦૦૦ થી નિમણુક પામેલ શિક્ષકોને પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમ પ્રમાણે ફીક્ષ પગાર.
- એક રસોયા અને બે મદદનીશ રસોયા અને કમાઠી વગેરે વર્ગ-૪, ના કર્મચારીઓને પે બેન્ડ રૂ. ૪૪૪૦- ૭૪૪૦/- ગ્રે. પે રૂ. ૧૩૦૦/- ના પગાર ધોરણ મુજબ અને તા ૭-૧૧-૨૦૦૦ થી નિમણુક માં સરકારશ્રીના નિયમ પ્રમાણે ફીક્સ પગાર.
- એક કમાઠી પે બેન્ડ રૂ. ૪૪૪૦-૭૪૪૦/- ગ્રે. પે રૂ. ૧૩૦૦/- ના પગાર ધોરણ મુજબ અને તા ૭-૧૧-૨૦૦૦ થી નિમણુકમાં સરકારશ્રીના નિયમ પ્રમાણે ફીક્સ પગાર.
- મકાન બાંધકામ કરવા સહાય
- મકાન ભાડુ માસિક રૂ. ૧૫૦/- (પ્રથમ ત્રણ વર્ષ સુધી)
- લાયબ્રેરી, પશુઓની ખરીદી, કુવા અને પાણીની ટેંક માટે નોન રીકરીગ ગ્રાન્ટ
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૮૧૦૦.૦૦ | ૮૩૧૦.૯૦ | ૮૩૧૦.૯૦ | વિચરતી- વિમુકત | ૬૧૮.૦૦ | ૬૮૪.૭૦ | ૬૮૪.૭૦ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૧૭૧ | વિચરતી- વિમુકત | ૧૭ | |