- વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ.
- શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
- વિકલાંગનું પ્રમાણ ૪૦ ટકા કે તેથી વધુ હોવું જોઇએ.
- વ્યાજનો દર પુરુષો માટે વાર્ષિક ૫% થી ૮% સુધી.
- વ્યાજનો દર મહિલાઓ માટે વાર્ષિક ૪% થી ૭% સુધી.
- લોન ૬૦ સરખા માસિક હપ્તામાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે.
- ૧૦૦ ટકા રકમ રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ (NHFDC) ફરીદાબાદ તરફથી નિગમને વાર્ષિક ૩ ટકાના ધોરણે ૮ વર્ષમાં ભરપાઇ કરવાના શરતે આપવામાં આવે છે.
- કોઇ સબસીડી નથી.
|