- નાના ધંધા/વ્યવસાય/સ્વરોજગારની પ્રવૃતિઓ માટે રુ. ૫.૦૦ લાખ સુધી વ્યકિતગત ધિરાણ.
- વય મર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ
- શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
- વ્યાજનો દર વાર્ષિક ૬ ટકા લેખે
- ૮૫ ટકા લોન રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ (NMDFC) દિલ્હી ધ્વારા.
- ૧૦ ટકા લોન રાજય સરકાર ધ્વારા.
- ૫ ટકા લાભાર્થી ફાળો.
- લોન ૬૦ સરખા માસિક હપ્તામાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે.
- કોઇ સબસીડી નથી
|