- ધિરાણ સ્વસહાય જૂથ અથવા તેના સભ્યોને આપી શકાય.
- શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
- વ્યાજનો દર લાભાર્થીઓ માટે વાર્ષિક પ ટકા સુધી.
- લોન ૧૨ સરખા ત્રિમાસિક હપ્તામાં ત્રણ વર્ષમાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે.
- ૯૦ ટકા લોન રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ (NMDFC) દિલ્હી.
- ૧૦ ટકા સંસ્થાનો ફાળો.
|