- વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ.
 
- શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
 
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
 
- વિકલાંગનું પ્રમાણ ૪૦ ટકા કે તેથી વધુ હોવું જોઇએ. 
 
- વ્યાજનો દર પુરુષો માટે વાર્ષિક ૫%  થી ૮% સુધી. 
 
- વ્યાજનો દર મહિલાઓ માટે વાર્ષિક ૪% થી ૭% સુધી. 
 
- લોન ૬૦ સરખા માસિક હપ્તામાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે. 
 
- ૧૦૦ ટકા રકમ રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ (NHFDC) ફરીદાબાદ તરફથી નિગમને વાર્ષિક ૩ ટકાના ધોરણે ૮ વર્ષમાં ભરપાઇ કરવાના શરતે આપવામાં આવે છે.
 
- કોઇ સબસીડી નથી.
 
 
 |