દિવ્યાંગ
સાધન યોજનાનો લાભ મેળવવાની પાત્રતા: |
- ૪૦
ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
|
|
સાધન
સહાયમાં શું મળી શકે ? |
- આ
યોજના હેઠળ દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો ૩ વર્ષની મુદતમાં માત્ર એક જ
વાર મળવાપાત્ર થશે દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો
મળવાપાત્ર છે.
|
- દિવ્યાંગતામાં
રાહત થાય તેવા સાધનોમાં નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
|
ક્રમ | સાધનનું
નામ | ૧ | ટ્રાઈસીકલ | ૨ | ફોલડીંગ વ્હીચેર | ૩ | હીયરીંગ એઇડ (અ) પોકેટ રેન્જ(બ) કાન પાછળ લગાવવાનું | ૪ | ફોલ્ડીંગ સ્ટીક | ૫ | એલ્યુમીનીયમની કાંખધોડી | ૬ | કેલીપર્સ (અ) ધુંટણ માટેના(બ) પોલીયો કેલીપર્સ | ૭ | બ્રેઇલ કીટ | ૮ | એમ.આર. કીટ (મંદબુધ્ધિના બાળકો માટે) |
|
|
આ
યોજનાનુ અરજી પત્રક: |
- આ
યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.inપોર્ટલ
પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.
- ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી સહાય મંજુર કરવાની સત્તાજિલ્લાસમાજ
સુરક્ષા અધિકારીની છે.
|