સરકારશ્રીના કાયદા વિભાગની તા.૦૭-૦૨-૨૦૧૭ ની અધિસુચના ક્રમાંક: GK/06/APT/ 102016/UOR/130/H થી અનુસુચિત જાતિ/ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ- ૧૯૮૯ હેઠળ
નીચે મુજબની ૧૭ કોર્ટને સ્પેશ્યલ કોર્ટ તરીકે મંજુર કરવામાં આવેલ છે. |
|
- (૧) દાહોદ
- (૨) નર્મદા
- (૩) નવસારી
- (૪) પોરબંદર
- (૫) ગીરસોમનાથ
- (૬) અરવલ્લી
- (૭) દેવભૂમી દ્વારકા
- (૮) મોરબી
- (૯)સાબરકાંઠા
- (૧૦) મહીસાગર
- (૧૧) ખેડા-નડીયાદ
- (૧૨) અમરેલી
- (૧૩) તાપી
- (૧૪) છોટા ઉદેપુર
- (૧૫) બોટાદ
- (૧૬) વલસાડ
- (૧૭) પંચમહાલ
|
કાયદા વિભાગના તા.૧૫-૦૯-૨૦૧૬ ના નોટીફીકેશનથી કુલ-૧૬ એકસક્લુઝિવ સ્પે. કોર્ટો રચના કરવામાં આવેલ છે. |
|
- (૧) અમદાવાદ (ગ્રામ્ય)
- (૨) આણંદ
- (૩) બનાસકાંઠા
- (૪) ભરૂચ
- (૫) ભાવનગર
- (૬) ગાંધીનગર
- (૭) જામનગર
- (૮) જૂનાગઢ
- (૯) કચ્છ
- (૧૦) મહેસાણા
- (૧૧) પાટણ
- (૧૨) રાજકોટ
- (૧૩) સુરત
- (૧૪) સુરેન્દ્રનગર
- (૧૫) વડોદરા
- (૧૬) સીટી સીવીલ કોર્ટ- અમદાવાદ (સીટી)
|
હેતુ |
- અત્યાચારના કેસોના ઝડપી નિકાલ માટે
|
સહાયનું ધોરણ |
- (૫૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.)
|