હેતુ |
- સામાજિક અને આર્થિક ઉત્થાન માટે યોજનાઓની જાણકારી આપવા સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
|
ખર્ચ મર્યાદા |
- શિબીર દીઠ રૂ. ૧પ,૦૦૦/- નો ખર્ચ કરવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૧૫.૦૦ | ૪.૩૬ | ૪.૩૬ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૨૯ | |