| પાત્રતાના માપદંડો | 
  |  પ્રવેશ માટે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક  | વાર્ષિક આવક મર્યાદા : | ગ્રામ્ય વિસ્તાર માટે | શહેરી વિસ્તાર માટે | 
|---|
  | સાશૈપવ / આપવ | રૂ. ૧,૨૦,૦૦૦/- | રૂ. ૧,૫૦,૦૦૦/- | ટકાવારીના       ધોરણે પ્રવેશ       આપવામાં આવે       છે.વિઘાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિનો વિઘાર્થી ધો. ૮ થી ૧૦ માં અભ્યાસ કરતો  હોવો જોઇએ. | 
  | સહાયનું ધોરણ | 
  |  કુલ ૩૩ નિવાસી શાળાઓ ચાલે છે.વિઘાર્થીઓને નિવાસી શાળામાં વિના મૂલ્યે રહેવા, જમવા અને ધો.૮ થી ૧૦ સુધીનો અભ્યાસની  સવલત આપવામાં આવે છે. | 
  | નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) | 
  |   | જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | 
|---|
  | સા.શૈ.પ.વ. | ૨૨૩૬.૯૨ | ૧૮૬૨.૪૫ | ૧૮૬૨.૪૫ |   | અગરિયા | ૩૭૮.૦૦ | ૨૭૪.૬૫ | ૨૭૪.૬૫ |  | 
  | સિદ્ધિ | 
  |   | જાતિ | સિધ્ધિ | 
|---|
  | સા.શૈ.પ.વ. | ૨૮ |   | અગરિયા | ૫ |  |