ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતીઓ વાલ્મિકી, હાડી, નાડીયા, સેનવા, તુરી, ગરો, વણકર સાધુના વિદ્યાર્થીઓને વૈકલ્પિક ખર્ચ પેટે આપવામાં આવતી ખાસ પ્રોત્સાહક શિષ્યતવૃત્તિ યોજનાનું "વંદનીય સંતશ્રી વાસીયાદાદા ખાસ પ્રોત્સાહક શિષ્યાવૃત્તિહ યોજના " નામાભીધાન કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : અજાક-૧૦ર૦૧૧-ન.બા.ર૮-ગ