સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત. (૧) બાકીની શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની ટકાવારીમાં વધારો કરવા બાબત. (૨) વિધવાઓ, નિરાધાર બાળકોને અનામત પ્રથાનો લાભ.ઠરાવ ક્રમાંક : સશપ/૪૩૯૪/૧૯૧(૧)/અ