નવી બાબત ૨૦૧૮-૧૯, ભુજ તથા જામનગર ખાતે નવા શરૂ થનાર કુમાર-કન્યા માટેના કુલ ૦૪(ચાર) સમરસ છાત્રાલયોના વહીવટ માટે વેતન,ભોજન અને અન્ય ખર્ચ માટે વિકસતી જાતિના ૫૫ ટકા ફાળા પેટે રૂ. ૫૩૨.૫૬ લાખ ફાળવવા બાબત.ઠરાવ ક્રમાંક:સશપ/૧૦૨૦૧૮/ન.બા.૫૯/અ.૧