અનુસૂચિત જાતિ, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુકત જાતિ તથા લઘુમતિ જાતિના ઇસમોને સ્વરોજગારી માટે નાણાંકીય સહાય અંગેની 'માનવ ગરિમા યોજના' ના અમલીકરણ બાબત.ઠરાવ ક્રમાંક : સશપ-૧૪૯૯-ન.બા.૯-૧૩૮૨(૦૪)-અ