નાગરીક હક્ક સંરક્ષણ ધારા-૧૯૫૫ તથા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ(અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ તેમજ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની તમામ અમલિત યોજનાઓના બહોળા પ્રચાર-પ્રસાર માટે આઈ.ઈ.સી અંગેની જોગવાઈ અન્વયે વહીવટી મંજુરી બાબત.
ઠરાવ ક્રમાંક:હસલ/૧૨૨૦૧૯/૮૨૩/હ 