નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની ચાર આદર્શ નિવાસી શાળાઓમાં આચાર્યની ૦૪(ચાર) નવી જગ્યાઓ ઊભી કરવા અંગેની વર્ષ ૨૦૧૯-૨૦ની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત. રૂ.૨૮.૮૦ લાખની મંજુરીઠરાવ ક્રમાંક:અનશ/૧૦૨૦૧૯/૨૫૭૦૨૦/ન.બા-૪૨/જ