• Har Ghar Tiranga
  • ગરીબી અને બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો
નવીનતમ સુધારો

પ્રસ્તાવના

.

ભારતના બંધારણના આમુખમાં સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રાપ્ત કરાવવા તથા વ્યકિતનું ગૌરવ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનારી બંધુત્ની ભાવના વધારવાનું વચન આપવામાં આવ્યું છે. આના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાત લધુમતિ બોર્ડનું તારીખ : ૨૪-૦૯-૧૯૯૯ના રોજ રૂ. વીસ કરોડની અધિકૃત શેર મુડી સાથે કંપની કાયદા હેઠળ નિગમમાં રૂપાંતર કરી ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિમિટેડની રચના કરવામાં આવેલ છે.

વધુ વાંચો...

કલ્યાણ યોજનાઓનું અન્વેષણ કરો

પદાધિકારીઓ

શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
માનનીય કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
શ્રી ભીખુસિંહ પરમાર
શ્રી ભીખુસિંહ પરમાર
માનનીય રાજ્ય મંત્રી,ગુજરાત સરકાર
શ્રીમતી સુનયના તોમર (IAS)
શ્રીમતી સુનયના તોમર (IAS)
અધિક મુખ્ય સચિવશ્રી
Har Ghar Tiranga
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India