- અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
- અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ..
- અરજદારે એન્જીનીયર, ડોક્ટર, વકીલ તથા ઉચ્ચ અભ્યાસ કરેલ હોય તેને સ્વતંત્ર વ્યવસાય જેવા કે, ડોક્ટર ક્લિનિક, નર્સિંગ હોમ, ફિઝીયોથેરાપી ક્લિનિક, બાયોમેડીકલ લેબ, વકીલની ઓફીસ, દવાની દુકાન, આર્કિટેકની ઓફીસ, એન્જીનીયરીંગ યુનિટ, સી.એ.ની ઓફીસ કરવા માટે આપવામાં આવે છે.
- અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
|