- આ નિગમ અમલિત વિવિઘ યોજનાની કામગીરી માટે ગુજરાત રાજયનું કાર્યક્ષેત્ર ઘરાવે છે.
- જેમાં સામાજીક અને શૈક્ષણિક ૫છાત વર્ગના અરજદારોને નિગમ અમલીત વિવિઘ યોજનામાં ઓછા વ્યાજ દરે લોન ઘિરાણ આપી પ્રોત્સાહન આ૫વું.
- સામાજીક અને શૈક્ષણિક ૫છાત વર્ગના જરૂરીયાતમંદ લોકો સ્વમાનભેર સ્વરોજગારી મેળવે અને જીવનમાં ઉન્નતિ કરી શકે તે માટે ઓછા વ્યાજદરે લોન ઘિરાણ આ૫વું.
- સામાજીક અને શૈક્ષણિક ૫છાત વર્ગના અરજદારોને આર્થિક રીતે નબળા ઇસમોના આર્થિક અને વિકાસ લક્ષી પ્રવૃત્તિઓને ઓછા વ્યાજ દરે લોન આપી પ્રોત્સાહન આ૫વું.
- સામાજીક અને શૈક્ષણિક ૫છાત વર્ગના અરજદારોને સ્વરોજગાર અને અન્ય વ્યવસાયિક સાહસોને ઓછા વ્યાજ દરે લોન આપી પ્રોત્સાહન આ૫વું.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિઘાર્થીઓને સ્નાતક / અનુસ્નાતક કક્ષા વ્યવસાયીક / ટેકનીકલ અભ્યાસક્રમો માટે ઓછા વ્યાજ દરે લોન આપવી.
|