હેતુ |  
    - ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓએ સ્વરોજગાર કરવા માટે ખાસ યોજના..
  - આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.
     |  
  લોન મેળવવાની પાત્રતા |  
    - અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  - અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ.
  - અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
  - અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.
     |  
  યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |  
    - આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૨.૦૦લાખ સુધીની છે.
  - આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રહેશે.
  - આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૫ ટકા રાજય સરકારના ફાળાની રકમ રહેશે
  - આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.
     |  
  |   |