- સ્વરલીન, મગજનો લકવો, મંદ-બુધ્ધિ અને બહુ-વિકલાંગ વ્યક્તિઓની સુવિધાઓ અને સુખાકારી માટે કેન્દ્ર સરકારનો કાયદો, ન્યાય અને કંપની બાબતોના મંત્રાલયે રાષ્ટ્રીય ટ્રસ્ટ ધારા-૧૯૯૯(૧૯૯૮ નો ૯૯) ૩૦ ડિસેમ્બર ૧૯૯૯માં પસાર કર્યો.
- આ ધારાના અમલને કાર્યાન્વિત કરવા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે તા. ૨૭ જુલાઈ ૨૦૦૦ ના દિવસે આવશ્યક નિયમો "સ્વરલીન, મગજનો લકવો, મંદબુધ્ધિ અને બહુ-વિકલાંગતાગ્રસ્ત વ્યક્તિઓના કલ્યાણ માટેના નિયમો-૨૦૦૦" ભારતમાં અધિસુચનાથી અમલમાં આવેલ છે.
|