ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના  |  
  |   |  
   (એ) કોને લાભ મળી શકે?  |  
    - ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
  - ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય
     |  
   (બી) અરજી આપવાનું સ્થળ  |  
    - સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/ 
     |  
   (સી) અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો  |  
    - ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
     -                         ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
       |  
   (ડી) યોજના હેઠળ મળવાપાત્ર લાભ  |  
    -                         ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ.  રૂ. ૧૦૦૦/- તથા
૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/-  માસિક સહાય ચુકવવામાં આવે છે.
     |  
   (ઇ) સહાયની ચુકવણી  |  
    - ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
     |  
   (એફ) અરજી પત્રક ક્યાંથી મળશે.  |  
    - જિલ્લા કલેકટર કચેરી.
  - મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  - ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે. 
  - નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. 
  -  https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  - મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
     |  
   (જી) યોજનાનું અમલીકરણ  |  
  |    |  
   (એચ) અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે  |  
    - નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
     |  
   (આઇ) સહાય ક્યારે બંધ થાય ?  |  
    - લાભાર્થીનું નામ  ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં 
  - લાભાર્થીઓનું અવસાન થવાથી
     |