- આ શાખાની પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ
- અત્યાચાર સહાયની જિલ્લાની માહીતીનું એકત્રીકરણ તથા માસિક/ત્રિમાસિક/વાર્ષિક ડેટા બેઝ તૈયાર કરવો
- અત્યાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૯ અને નાગરિક હક્ક સંરક્ષણ ધારો-૧૯૫૫ અન્વયે પોલિસ ભવન પાસેથી માસિક, ત્રિમાસિક/વાર્ષિક માહીતીનું એક્ત્રીકરણ
- અત્યાચાર સહાય અંતર્ગત કેંદ્ર સરકારને કરવાની દરખાસ્તતથા અન્ય કેંદ્ર પૃરસ્કૃત યોજનાને લગતી કામગીરી
- અત્યાચાર અધિનિયમ અંતર્ગત છ માસિક/વાર્ષિક અહેવાલ તૈયાર કરવા
- ડી.બી.ટી. પોર્ટલ ઉપર એન્ટ્રી કરવી
- અન્ય આંકડાકીય કામગીરી
|