- આ શાખા, નિયામકની કચેરીના કર્મચારીઓની વહીવટી કામગીરી કરે છે. આ શાખાની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ
- કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી, રજા, રાજીનામું, નિવૃત્તિ, પ્રાથમિક તપાસ તથા ખાતાકીય તપાસ વગેરે
- વર્ગ- ૧ અને ૨ ના અધિકારીઓને વહીવટી તથા નાણાકીય સત્તાઓ સોંપવી.
- કચેરીના કર્મચારીઓની સેવાવિષયક કામગીરી
- ખાતાકીય પરીક્ષાઓ યોજવી તથા કર્મચારી/અધિકારીઓને તાલીમમાં મોકલવા
- અદાલતના કેસો,સિનિયોરીટીની બાબતો તથા ખાતાના રોસ્ટર રજિસ્ટરો નિભાવવા
- કચેરીના અધિકારી/કર્મચારીઓના ખાનગી અહેવાલ અંગેની કામગીરી
- હંગામી જગ્યાઓ કાયમી કરવી/નવી જગ્યાઓ ઉભી કરવી
- અધિકારી/ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવાની કામગીરી
- ફરજ દરમ્યાન મૃત્યુ થયું હોય તેવા કર્મચારીઓના આશ્રિતોને રહેમરાહે નિમણૂંક આપવા સંબંધી કામગીરી
- અધિકારી/કર્મચારીઓની સેવાપોથી નિભાવવાની કામગીરી
- ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમને લગતી કામગીરી
|