- આ શાખાની પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ
- નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ-૧૯૫૫ના અમલીકરણને લગત તમામ બાબતો
- અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-૧૯૮૯ તથા સુધારા અધિનિયમ-૨૦૧૫ના અમલીકરણને લગત તમામ બાબતો.
- ઉકત બે અધિનિયમ અન્વયે પુનઃસ્થાપનની કામગીરી.
- ઉકત બે અધિનિયમ અન્વયે થયેલ અત્યાચારની ફરિયાદમાં સહાય આપવા અંગેની કામગીરી
- ર્ડા.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઇ ફુલે દલિત મહિલા કલા / સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ અને દાસીજીવણ શ્રેષ્ડ દલિત સાહિત્યકૃતિ એવોર્ડની તમામ કામગીરી
- ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમનું મોનીટરીંગ ઃ
- સમાજ શિક્ષણ શિબિર/સેમીનાર અને જાગૃતતા કેન્દ્રને લગત કામગીરી ઃ
- NCSC અંગેની કામગીરી ઃ
|