• ગરીબી અને બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો
નવીનતમ સુધારો

પ્રસ્તાવના

.

ભારતના બંધારણના આમુખમાં સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રાપ્ત કરાવવા તથા વ્યકિતનું ગૌરવ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનારી બંધુત્ની ભાવના વધારવાનું વચન આપવામાં આવ્યું છે. આના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાત લધુમતિ બોર્ડનું તારીખ : ૨૪-૦૯-૧૯૯૯ના રોજ રૂ. વીસ કરોડની અધિકૃત શેર મુડી સાથે કંપની કાયદા હેઠળ નિગમમાં રૂપાંતર કરી ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિમિટેડની રચના કરવામાં આવેલ છે.

વધુ વાંચો...

કલ્યાણ યોજનાઓનું અન્વેષણ કરો

પદાધિકારીઓ

શ્રી હર્ષદકુમાર પટેલ IAS
શ્રી હર્ષદકુમાર પટેલ IAS
સેક્રેટરી