હેતુ |
- પછાત વર્ગોના પુરૂષો માટે સ્વરોજગારી ઉભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજના
|
લોન મેળવવાની પાત્રતા |
- અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
- અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ.
- અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.
|
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |
- આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૨૫લાખ સુધીની છે.
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક પ ટકા રહેશે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૦ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૦ ટકા રાષ્ટ્રીય નિગમના, ૫ ટકા રાજય સરકાર અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે..
- આ લોન વ્યાજ સહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.
|
|