- આ શાખાની પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ
- વ્યક્તિલક્ષી યોજનાઓ જેવી કે આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય અને ગૃહનિર્માણની યોજનાઓના દેખરેખ - નિયંત્રણ સંબંધી તમામ બાબતો.
- અનુસૂચિત જાતિની વ્યક્તિઓને અપાતા જાતિ પ્રમાણપત્ર સંબંધી તમામ બાબતો.
- જિલ્લા અને તાલુકા કક્ષાએ આંબેડકર ભવનની સ્થાપના.
- ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ તથા બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું મોનીટરીંગ
- સ્વૈચ્છિક સંસ્થાઓ ને ભારત સરકારની ગ્રાન્ટ ઇન એઇડની યોજના
- અનુસૂચિત જાતિના સાહિત્યકારોને પ્રકાશન સહાય
|