મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ તેમજ લઘુમતિના કિસ્સામાં પ્રાથમિક શાળાઓમાં શિષ્યવૃતિ અને ગણવેશ સહાય આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : સશપ/૧૦૨૦૧૫/૭૪૨૦૫૪/અ.૧