imagesમુખ્ય માહિતી વાંચો
imagesસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ગુજરાત સરકાર
માહિતી મેળવવાનો અધિકારસંબંધિત લિન્કસ્અભિપ્રાયસફળતા
  • હોમ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • સમાચાર
    • ફોટો ગેલેરી
    • બજેટ
  • નીતિ
    • કાયદા અને નિયમો
    • ઠરાવો
    • પરિપત્રો
    • કાર્યવાહી નોંધ
    • અધિસુચના
    • ભરતી નિયમો
    • UNCRPD ના અહેવાલ
    • PoSH અધિનિયમ, ૨૦૧૩
  • યોજનાઓ
  • ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
  • ખાસ અંગભૂત યોજના
  • રોસ્‍ટર પદ્ધતિ
  • સંપર્ક
  • હોમ
  • નીતિ
  • કાયદા અને નિયમો
  • નાગરિક હક્ક રક્ષણ ધારો,૧૯૫૫
નાગરિક હક્ક રક્ષણ ધારો,૧૯૫૫
  • પ્રિન્ટ
  • શેર કરો
નાગરિક હકક રક્ષણ અધિનિયમ ૧૯૫૫ ની ખાસ જોગવાઇઓ
 
’’ અશ્‍પૃશ્‍યતા (ગુના) ધારો ૧૯૫૫ ’’ ના કાયદાનું નવુ નામ ‘‘ નાગરિક હકક રક્ષણ અધિનિયમ ૧૯૫૫ ’’ રાખેલ છે
  • જો કોઇ ઇસમ કોઇ અનુસૂચિત જાતિની વ્‍યકિતને ગામના જાહેર મંદિર, કુવા, ઘાટ, વારીગૃહ, હોટેલહ ધર્મશાળા વગેરે સ્‍થળોએ વિના રોકટોક અને ભેદભાવ વગર ઉપયોગ કરવા દેશે નહીં તેવાની સાથે કાયદા હેઠળ કામ ચલાવવામાં આવશે. હજામ, અનુસૂચિત જાતિની વ્‍યકિતની હજામત કરવાની ના પાડશે, ધોબી કપડા ધોવાની ના પાડશે તો તેઓ પ્‍ણ આ કાયદા હેઠળ ગુનેગાર બનશે. ગામમાં જાહેર સ્‍થળમાં ધાર્મિક પ્રવચન કે કથા થતી હશે તો ત્‍યાં અનુસૂચિત જાતિની વ્‍યકિતને સૌની સાથે ભેદભાવ વગર બેસવા દેવામાં નહીં આવે તો પણ આ કાયદા હેઠળ ગુનો બનશે. દળવાની ઘંટી ઉપર અનુસૂચિત જાતિની વ્‍યકિત પ્રત્‍યે કોઇ પણ જાતનો ભેદભાવ રખાતો હશે તો, તે પણ આ કાયદા હેઠળ ગુનો ગણાશે. પાણી પીવાની પરબમાં તથા હોટેલમાં અનુસૂચિત જાતિ માટે અલગ વાસણ કે કપરકાબી રાખનારને પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણવામાં આવશે.
  • આ કાયદા હેઠળ નોંધાયેલ અસ્‍પૃશ્‍યતા અંગેના સઘળા ગુના કોગ્‍નીઝેબલ (વગર વોરંટે પકડી શકાય તેવા ) છે.
  • આ કાયદામાં સમાધાન કરવાની જોગવાઇ નથી.
  • પહેલી વખતનો ગુનો કરનારને ઓછામાં ઓછી ૧ મહિનાની જેલ અને રુ. ૧૦૦ નો દંડ તથા વધુમાં વધુ ૬ માસની જેલ અને રુ. ૫૦૦ દંડ થાય છે.
  • બીજીવાર ગુનો કરે તો ગુનેગારને ૬ માસ થી ૧ વર્ષ સુધીની જેલ અને રુ. ૨૦૦ થી ૫૦૦ સુધીનો દંડ કરવામાં આવશે.
  • ત્રીજી વખત ગુનો કરનારને ૧  થી ૨ વર્ષ સુધીની જેલ અને રુ. ૫૦૦ થી ૧૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે.
  • અસ્‍પૃશ્‍યતા પાળવાનો સીધો કે આડકતરો પ્રચાર કરનાર સામે કાયદા હેઠળ કેસ નોંધી શકાશે.
  • ઇતિહાસ, તત્‍વજ્ઞાન, ધર્મ કે રુઢિગત રીતે અસ્‍પૃશ્‍યતા પાળવી એ વ્‍યાજબી છે. એવુ ઠસાવવાનો પ્રયત્‍ન કરનારને ગુનેગાર ગણવામાં આવશે.
નાગરિક હકક રક્ષણ અધિનિયમ-૧૯પપના અસરકારક અમલ અંગે રાજય સરકાર દ્વારા લેવાયેલ પગલાંની વિગત વાર માહિતી માટે અહી ક્લીક કરો.

 

  • કાયદા અને નિયમો
  • માતા પિતા અને વરિષ્ઠ નાગરીકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ ૨૦૦૭
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬
  • પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ૧૯પ૮
  • ભિક્ષા પ્રતિબંધક ધારો૧૯પ૯
  • ધી ઓર્ફેનેજીસ એન્ડ અધર ચેરીટેબલ હોમ્સ (સુપરવીઝન એન્ડ કન્ટ્રોલ) એકટ૧૯૬૦
  • વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો૧૯૯પ અમલ ૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી
  • જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ર૦૦૦
  • આર. સી. આઇ. એકટ ૧૯૯૨
  • નેશનલ ટ્રસ્ટ એકટ ૧૯૯૯
  • નાગરિક હક્ક રક્ષણ ધારો,૧૯૫૫
  • અત્યાચાર નિવારણ ધારો, ૧૯૮૯
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
સમાચાર
ફોટો ગેલેરી
નીતિ
કાયદા અને નિયમો
ઠરાવો
પરિપત્રો
કાર્યવાહી નોંધ
અધિસુચના
ભરતી નિયમો
અન્ય
યોજનાઓ
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
ખાસ અંગભૂત યોજના
રોસ્‍ટર પદ્ધતિ
પબ્લિકેશન
હું આપને મદદ કરી શકુ?
માહિતી મેળવવાનો અધિકાર
પ્રશ્નોત્તર
સંબંધિત લિન્કસ્
અભિપ્રાય
સફળતા
India Code
Gujarat Portal
India Govt.
Digi Locker
Track child
Digital India
CEO Gujarat
©2021 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર
સાઈટમેપગોપનીયતા નીતિHyperlinking PolicyCopyrightડિસ્ક્લેમરTerms & Conditions
મુલાકાતીઓ
3843303
છેલ્લે થયેલ સુધારો
27 મે 2025
સંપર્ક માહિતી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
બ્લોક નંબર -૫ , ૮ મો માળ, સચિવાલય,
ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)
ફેક્સ
+91 79 23254817
Website
www.sje.gujarat.gov.in
esamajkalyan
.